0 votes
88 views
in Chapter 4 નારાયણ હેમચંદ્ર by (2.2k points)
edited
મહાપુરુષો વિશે હેમચંદ્રની શી માન્યતા હતી?

1 Answer

0 votes
by (2.2k points)
selected by
 
Best answer
કાર્ડિનલ મેનિંગ અને જૉન બર્સના પ્રયત્નોથી ગોદીના મજૂરોની હડતાલ બંધ રહી હતી. આ સાંભળીને હેમચંદ્ર આ સાધુપુરુષને મળવા ગાંધીજીને પત્ર લખવા કહે છે. પત્ર વાંચીને કાર્ડિનલ મેનિંગ બે – ત્રણ દિવસમાં જ મળવાનો સમય આપ્યો ત્યારે ગાંધીજીએ દસ્તુર મુજબ પોશાક પહેર્યો પણ હેમચંદ્ર એ જ કોટ અને એ જ પાટલૂન પહેર્યું. એથી ગાંધીજીએ વિનોદ કર્યો ત્યારે હેમચંદ્ર કહ્યું કે મહાપુરુષો 3 કદી પોશાક સામું જોતાં નથી એ તો હૃદયને તપાસે છે.

Related questions

Doubtly is an online community for engineering students, offering:

  • Free viva questions PDFs
  • Previous year question papers (PYQs)
  • Academic doubt solutions
  • Expert-guided solutions

Get the pro version for free by logging in!

5.7k questions

5.1k answers

108 comments

535 users

...