0 votes
43 views
in Chapter 2 કુસુમનું કઠણ તપ by (2.2k points)
edited
કુસુમ પોતાના જીવનનિર્વાહ માટે શી યોજના બનાવે છે?

1 Answer

0 votes
by (2.2k points)
edited
આજીવન કુંવારા રહેવાનો નિર્ણય કર્યા પછી કુસુમ માળણ જેવું સાદું અને કઠોર જીવન જીવવાનું નક્કી કરે છે. માળણનો મહિને બે રૂપિયામાં નિર્વાહ થાય છે. વરસે ચોવીસ રૂપિયા થાય. ચાર ટકા પ્રમાણે છસો રૂપિયાનું વ્યાજ થાય. એટલી રકમ તો તેને કન્યાદાનમાં મળશે.

એ રકમ પણ નથી જોઈતી. પિતાજી એટલી રકમ ભલે ગમે ત્યાં વ્યાજે મૂકે પણ એને માત્ર એ રકમનું વ્યાજ અપાવે. તો એમાંથી કુસુમ મિ. ફ્લોરાનાથી પણ વધારે સુખથી જીવશે. જીવન જીવવા માટે આનાથી વધારે એને કંઈ નથી જોઈતું.

Related questions

Doubtly is an online community for engineering students, offering:

  • Free viva questions PDFs
  • Previous year question papers (PYQs)
  • Academic doubt solutions
  • Expert-guided solutions

Get the pro version for free by logging in!

5.7k questions

5.1k answers

108 comments

537 users

...